Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી-મોડાસાના દઘાલીયા નજીક એસટી બસે પલટી મારતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો-સદનસીબે કોઈ જાનહાની નહિ….

Share

 

જાણવા મળ્યા મુજબ અરવલ્લીના મોડાસા ખાતે ના દઘાલીયા નજીક એસ.ટી બસ ના ડ્રાઈવરે સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવતા બસ અચાનક રોડ સાઇડ પલટી  મારતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા..અને એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..બસમાં વિદ્યાર્થીઓ સહિત 50થી વધુ મુસાફરો  સવાર હોવાનું જાણવા મળ્યું હતું…જોકે સદનસીબે સમગ્ર દુર્ઘટના માં બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો…

Advertisement

Share

Related posts

લમ્પી વાયરસના કારણે જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ.

ProudOfGujarat

કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને આપના ઉમેદવાર ગેસના સિલિન્ડર લઇને મતદાન કરવા પહોંચ્યા.

ProudOfGujarat

લખનઉમાં PUBG કાંડમાં નવો વળાંક, પુત્રએ પિતાની ઉશ્કેરણીથી માતાની હત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!