Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં “ભૂખ્યાને ભોજન” નિઃશુલ્ક સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદો.

Share

અંકલેશ્વર શહેરમાં તા. 7/12/2018ના રોજથી ભૂખ્યાને ભોજનના પ્રોજેક્ટથી ભૂખ્યા લોકોને નિ:શુલ્ક ભોજન આપવાની સેવા પ્રીત મ્યુઝિક તેમજ ગુજરાતનું ભાવિ અખબાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સહયોગ મળેલ છે.

આ પ્રસંગે અંકલેશ્વર ખાતેના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, કામદાર સમાજના આગેવાન ડી.સી.સોલંકી, અતુલ મુલાણી, રફીક મોગલ, ભાવસિંગ વસાવા, માંગીલાલ રાવલ તેમજ મીડિયાના મિત્રો સાથે મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત-ઓલપાડના પરા વિસ્તારમાં બે લોકોએ અંગત અદાવતમાં એક વ્યકિત ઉપર કર્યુ પાંચ રાઉન્ડ ફાયરીંગ,,!!

ProudOfGujarat

સેનિટાઇઝરનું બીજી લહેરમાં 30 લાખનું વેચાણ થયું: હવે માત્ર રૂ. 2 લાખનું વેચાણ : લોકોની બેદરકારી વધી .?

ProudOfGujarat

રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ-૧૭૮ બેડને ઓક્સિજન પુરવઠો અવિરત પૂરો પાડવાની સૂવિધા કાર્યરત થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!