Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં “ભૂખ્યાને ભોજન” નિઃશુલ્ક સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદો.

Share

અંકલેશ્વર શહેરમાં તા. 7/12/2018ના રોજથી ભૂખ્યાને ભોજનના પ્રોજેક્ટથી ભૂખ્યા લોકોને નિ:શુલ્ક ભોજન આપવાની સેવા પ્રીત મ્યુઝિક તેમજ ગુજરાતનું ભાવિ અખબાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સહયોગ મળેલ છે.

આ પ્રસંગે અંકલેશ્વર ખાતેના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, કામદાર સમાજના આગેવાન ડી.સી.સોલંકી, અતુલ મુલાણી, રફીક મોગલ, ભાવસિંગ વસાવા, માંગીલાલ રાવલ તેમજ મીડિયાના મિત્રો સાથે મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડીના પાણશીણા અને દેવપરા ગામે ગ્રામસભા યોજાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દેડીયાપાડાથી રાજ્યના વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલની ગટરો ઉભરાવવાના કારણે નગર પાલિકા દ્વારા નોટિસ ફટકારી રૂપિયા 5000 નો દંડ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!