Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

Share

ભરૂચનાં દયાદરા ગામ  ના  દારૂલ ઉલુમ પાસેની  માનવ રહિત  ફાટક પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં મદરસાનાં 5 યુવા તાલીમાર્થીઓના   મૃત્યુ થયા હતા. જેને પગલે દયાદરા સહિતનાં ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ઘટના ધનિષ્ટ તપાસ અર્થે ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘે ઘટના સ્થળની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યુ હતુ. અને જરૂરી તપાસ માટે ના આદેશો આપ્યા હતા.

Advertisement

 


Share

Related posts

માંગરોળ કોંગ્રેસ પરિવાર તરફથી દેશનાં લોકલાડીલા નેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની 76 મી જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ સરકારી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરીને કરવામાં આવી.

ProudOfGujarat

જંબુસર ખાતે નવનિર્મિત સબડિસ્ટ્રીકટ હોસ્પિટલનો ‘‘લોકાર્પણ’’ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

પાટણ જિલ્લાના રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા.

ProudOfGujarat
error: Content is protected !!