Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

Share

ભરૂચનાં દયાદરા ગામ  ના  દારૂલ ઉલુમ પાસેની  માનવ રહિત  ફાટક પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં મદરસાનાં 5 યુવા તાલીમાર્થીઓના   મૃત્યુ થયા હતા. જેને પગલે દયાદરા સહિતનાં ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ઘટના ધનિષ્ટ તપાસ અર્થે ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘે ઘટના સ્થળની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યુ હતુ. અને જરૂરી તપાસ માટે ના આદેશો આપ્યા હતા.

Advertisement

 


Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં ચાર ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

ગોધરાનો એક વિદ્યાર્થી યુક્રેનમાંથી હેમખેમ પરત ફરી પોતાની આપવીતી જણાવી.

ProudOfGujarat

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા અંકલેશ્વરની કડકીયા કોલેજમાં બી.એ. અને બી.કોમ ની ઓનલાઇન પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!