Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

Share

ભરૂચનાં દયાદરા ગામ  ના  દારૂલ ઉલુમ પાસેની  માનવ રહિત  ફાટક પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં મદરસાનાં 5 યુવા તાલીમાર્થીઓના   મૃત્યુ થયા હતા. જેને પગલે દયાદરા સહિતનાં ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ઘટના ધનિષ્ટ તપાસ અર્થે ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘે ઘટના સ્થળની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યુ હતુ. અને જરૂરી તપાસ માટે ના આદેશો આપ્યા હતા.

Advertisement

 


Share

Related posts

નર્મદા જિલ્લાના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સુરત ભાઠેના વિસ્તારમાં રહેતી મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો જાણો વધુ વિગત.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ગામોમાં હોળી પર્વે જુદી જુદી હોળી પ્રગટાવતા ગામમાં એક જ મોટી હોળી પ્રગટાવવા વન વિભાગનો અનુરોધ.

ProudOfGujarat
error: Content is protected !!