Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર: રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ.

Share

કિશન સોલંકી (ભાવનગર)
આગામી તા.૧૪ ને શનિવારે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનારી છે જેને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આજે સાંજે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સફાઈ કર્મીની ઈમાનદારી, સફાઈ દરમિયાન હીરા ભરેલ પેકેટ મળતા માલિકને પરત કર્યા, જુઓ ક્યાં બની ઘટના..!

ProudOfGujarat

નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૯ ગામોમાં તાત્કાલીક પાણીના સંગ્રહના સંપ બનાવાની માંગ

ProudOfGujarat

કેરાલાથી મક્કા પદયાત્રા કરી હજ માટે નીકળેલ યુવાનનું ઠેર-ઠેર સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!