Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર: રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ.

Share

કિશન સોલંકી (ભાવનગર)
આગામી તા.૧૪ ને શનિવારે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનારી છે જેને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આજે સાંજે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત કેડરનાં આઈ.પી.એસ અધિકારી શ્રી.અતુલ કરવાલ દ્વારા લખાયેલ પુસ્તક “થિંક એવરેસ્ટ – એ કરેજયસ પાથ”ના કાર્યક્રમું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અધિકારીઓ ની બદલી માં પણ સેટિંગ થતું હોવાની લોકચર્ચા ,આખરે સત્ય શુ ?,શુ આવશે નિરાકરણ ?

ProudOfGujarat

સુરત : 4 વર્ષની બાળકી પર આચરાયેલા દુષ્કર્મ મામલે આરોપીઓને શોધવા માટે પોલીસ કમિશનર દ્વારા SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!