Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર: રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ.

Share

કિશન સોલંકી (ભાવનગર)
આગામી તા.૧૪ ને શનિવારે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનારી છે જેને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આજે સાંજે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં વરસાદના આગમનથી ઉકળાટમાં રાહત અનુભવાઇ.

ProudOfGujarat

નડિયાદ : ડભાણ સ્વામિનારાયણ મંદિરનો 135 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!