Proud of Gujarat
Gujarat

શક્તિનાથથી ગેઇલ ટાઉનશીપ સુધી રેલી યોજાઇ

Share

આજરોજ ભરુચના શક્તિનાથથી ગેઇલ ટાઉનશીપ સુધી રેલી યોજાઇ હતી. રેલીનો આશય જનજાગ્રુતિ લાવવાનો હતો. જેમાં ભવિષ્યની પેઢી માટે તેલ, ગેસ તેમજ કુદરતના સંશાધનો બચાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. રેલીમાં ગેઇલ કંપનીના કર્મચારીઓ તથા જાગ્રુત નાગરિકો જોડાયા હતા. આ તબક્કે ગેઇલ ઇન્ડિયા લી. ગંધાર દ્વારા કરાયેલા વિવિધ કાર્યક્રમોની વિગત આપવામાં આવી હતી. આ પ્રસંગે જી.એમ. બી.સત્યનારાયણ  દ્વારા તા.16-1-19 થી 15-2-19 દરમ્યાન થયેલ અને થનાર વિવિધ પ્રવ્રુત્તિઓની જાણકારી અપાઇ હ્તી. ગેઇલ ગંધાર દ્વારા એલ.પી.જી. ટેન્કર ડ્રાઇવરો માટે તેમજ કીચન સલમતી અને વિવિધ ગામના બાળકો માટે ચિત્રસ્પર્ધા, ગ્રુહિણીઓ માટે જાગ્રુતતા સત્ર તેમજ વર્કશોપનું આયોજન કરવામાં  આવ્યું હતું. જેની માહિતી અપાઇ હતી.

Advertisement

Share

Related posts

જામનગરમાં સમર વેકેશન નિમિતે ગરબાની વિનામૂલ્યે તાલીમ આપતું રૂદ્રાક્ષ દાંડિયા કલાસીસ.

ProudOfGujarat

અંકલેશ્વર:ખુલ્લી કાંસોમાં કોઈ બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા લાલ કલરનું કેમિકલયુક્ત પાણી છોડાતા ચકચાર…

ProudOfGujarat

ભરૂચમાં આવતીકાલે મુખ્યમંત્રીને કોંગ્રેસના આગેવાનો જનહિતના પ્રશ્ને રજૂઆત કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!