Proud of Gujarat
Gujarat

પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદા નો અંજન સલાકા મહોત્સવ યોજાશે

Share

પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો અંજન સલાકા મહોત્સવ યોજાશે આચાર્ય ભગવાન આદિ ગુરુ ભગવાન, બંધુબેલડી આચાર્ય દેવ જીન ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા અને આચાર્ય દેવ હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી નિર્માણ પામેલ અયોધ્યાપુરમ તીર્થમાં પહોંચશે. ત્યાંથી બીજા પણ યાત્રિકો, આ સંઘ યાત્રામાં જોડાશે. આ સંઘ તા. ૧૩ ના રોજ પાલીતાણા પહોંચશે. અને તા. ૧૪/૧૨ ના સમગ્ર શત્રુંજય તીર્થની પૂજા સાથે ગિરિરાજ ઉપર સંઘમાળ આયોજન થશે. પાલીતાણા શત્રુંજય ગીરીરાજની નજીકમાં શંખેશ્વર જેવું જ શંખેશ્વર ૫૨ જિનાલય અને તેમાં શંખેશ્વર પરમાત્મા જેવા જ આબેહુબ શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનુ નિર્માણ થયું છે. જેની પ્રતિષ્ઠા છે. જેની પ્રતિષ્ઠા અંજન સલાકા અનેક મહોત્સવ સાથે આયાજન કરાયુ છે. આમ પાલીતાણા ખાતે સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં અનેક જૈન ધર્મના અસ્તિત્વ ભાગ લેશે આમાં ઉત્સવમાં અનેક લોકો બહારથી આવશે ને ભાગ લેશે જેમાં સામાજિક અને રાજકીય ગ્રહ પણ આ તકે હાજરી આપશે અને આ કાર્યક્રમમાં ભાગ લેશે આમાં સમગ્ર કાર્યક્રમમાં બહારથી બહોળા પ્રમાણમાં લોકો લાભ લેવા માટે જૈન મંદિર ખાતે પધારશે . .

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના તિલકવાડા ગુરુમુખી એજન્સીની છત્તીસગઢના સહ પ્રભારી નિરંજન વસાવા એ મુલાકાત લીઘી

ProudOfGujarat

કોંગ્રેસની “પરિવર્તન સંકલ્પ યાત્રા” નો જંબુસર ખાતેથી પ્રારંભ, ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત.

ProudOfGujarat

ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે : 10% કામ હજુ પણ બાકી…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!