Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ધંધુકાની ઘટનાથી માલધારી સમાજમાં રોષ.

Share

અમદાવાદના ધંધુકા ખાતે તાજેતરમાં માલધારી સમાજના યુવાનની હત્યા કરવામાં આવેલી હોય આ હત્યાના પડઘા સુરતના માલધારી સમાજ પર પડતા આજે માલધારી સમાજના લોકો દ્વારા સુરત ખાતે રેલી કાઢવામાં આવેલ હતી.

આજે ધંધુકાની હત્યાના પગલે સુરતમાં માલધારી સમાજ દ્વારા મોરાભાગલ વિસ્તારમાં સમાજના આગેવાનો ભેગા મળીને એક રેલી કાઢવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, મૃતક યુવાનની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ માલધારી સમાજના યુવાનના હત્યારાઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરાવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ શિતલ સિનેમા પાસે કૂવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

-ભરૂચ ના મારુતિ નગર વિસ્તાર ના રહીશો દ્વારા રસ્તા અને સફાઈ ના મુદ્દે સ્થાનિકો એ જીલ્લા સમાહર્તા અને પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!