Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ધંધુકાની ઘટનાથી માલધારી સમાજમાં રોષ.

Share

અમદાવાદના ધંધુકા ખાતે તાજેતરમાં માલધારી સમાજના યુવાનની હત્યા કરવામાં આવેલી હોય આ હત્યાના પડઘા સુરતના માલધારી સમાજ પર પડતા આજે માલધારી સમાજના લોકો દ્વારા સુરત ખાતે રેલી કાઢવામાં આવેલ હતી.

આજે ધંધુકાની હત્યાના પગલે સુરતમાં માલધારી સમાજ દ્વારા મોરાભાગલ વિસ્તારમાં સમાજના આગેવાનો ભેગા મળીને એક રેલી કાઢવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, મૃતક યુવાનની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ માલધારી સમાજના યુવાનના હત્યારાઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરાવી હતી.

Advertisement

Share

Related posts

મહાશિવરાત્રિ પર્વ નીમીતે શીયાલી ગામે બરફાનીબાબા ના દર્શન ખુલ્લા મૂકાશે.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ખરીદી કરેલ ત્રણ ટેમ્પો ધૂળ ખાતા નજરે પડતાં નગર પાલિકાનાં વિપક્ષનાં નગર સેવકે આક્ષેપ કર્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ 2 કેસ આવતા આંકડો 25 પર પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!