Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ધંધુકાની ઘટનાથી માલધારી સમાજમાં રોષ.

Share

અમદાવાદના ધંધુકા ખાતે તાજેતરમાં માલધારી સમાજના યુવાનની હત્યા કરવામાં આવેલી હોય આ હત્યાના પડઘા સુરતના માલધારી સમાજ પર પડતા આજે માલધારી સમાજના લોકો દ્વારા સુરત ખાતે રેલી કાઢવામાં આવેલ હતી.

આજે ધંધુકાની હત્યાના પગલે સુરતમાં માલધારી સમાજ દ્વારા મોરાભાગલ વિસ્તારમાં સમાજના આગેવાનો ભેગા મળીને એક રેલી કાઢવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, મૃતક યુવાનની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ માલધારી સમાજના યુવાનના હત્યારાઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરાવી હતી.

Advertisement

Share

Related posts

સુરત અને તાપી જિલ્લાના ૧૫૦ જેટલા સુમુલ પાર્લરો અને આઉટલેટ્સ પરથી તા.૧૫ થી એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઇવે પર કાયદો વ્યવસ્થાના હેતુથી નવી ચોકીનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!