Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આંખની પાંપણનું સફળ ઓપરેશન કરતાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ.અંજના ચૌહાણ.

Share

અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા એક પરિવારની બાળકીના આંખમાં સળિયો વાગતા પાંપણ ફાટી ગઈ હતી જેને તાત્કાલિક અસરથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હોય તેમને આંખની પાંપણમાં ઓપરેશનની જરૂરિયાત ઉદભવતા આંખના વિભાગના નિષ્ણાત ડોકટર ડૉ.અંજના ચૌહાણ દ્વારા આ માત્ર 2 વર્ષની બાળકી લક્ષ્મીની આંખની પાંપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકા પંચાયતના ટીડીઓની હાંસોટ બદલી કરવામાં આવી.

ProudOfGujarat

Live accident#Tapi : 1 died, 1 injured after fatal crash between Bike and Tempo

ProudOfGujarat

ઝઘડિય‍ાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન ધોવાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!