Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા.

Share

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત ચુંટણી યોજાનાર હોય જેમાં આજે નિયુક્તિ પત્રોની ચકાસણી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોય જેમાં 13 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. સામાન્ય બેઠકમાં ભુપેન્દ્રભાઈ જાની અને જગદીશભાઈ શાહ દ્વારા ફોર્મ પરત ખેંચતા અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે, જેમાં હિતેન્દ્ર મહેતા, નરેશ મોદી, રાજકુમાર ટેલર, રમણલાલ પટેલ, શેખ તારીક નિઝામુદ્દીન, વિક્રમ મજમુદાર, ધર્મેશ રાણા, સંદીપ પટેલ, કલાવતીબેન આર્ય અને રાજેશ કાયસ્થ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયુંઅંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબેબરાત પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!