Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા.

Share

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત ચુંટણી યોજાનાર હોય જેમાં આજે નિયુક્તિ પત્રોની ચકાસણી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોય જેમાં 13 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. સામાન્ય બેઠકમાં ભુપેન્દ્રભાઈ જાની અને જગદીશભાઈ શાહ દ્વારા ફોર્મ પરત ખેંચતા અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે, જેમાં હિતેન્દ્ર મહેતા, નરેશ મોદી, રાજકુમાર ટેલર, રમણલાલ પટેલ, શેખ તારીક નિઝામુદ્દીન, વિક્રમ મજમુદાર, ધર્મેશ રાણા, સંદીપ પટેલ, કલાવતીબેન આર્ય અને રાજેશ કાયસ્થ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના હરીફો મજબૂત-ચૂંટણી જીતવા કમર કસવી પડશે..!!

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સર્જાઈ, સભામાં મહત્વના મુદ્દે એજન્ડા ઉપર ચર્ચા

ProudOfGujarat

લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે ઉપર ટ્રાફિક પોલીસની કાર ખાડામાં ખાબકતા ૬ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!