Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચૈત્રી સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર સ્થિત આવેલ અતિ પૌરાણીક અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉમટી.

Share

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું સવંત ૭ માં સ્થાપિત થયેલ અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે ચૈત્રી સુઠ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે માતાજીના હવન યોજાશે, આ મંદિરમાં જે કાર્યક્રમ મોટી અંબાજી મંદિરમાં થાય છે તે તમામ કાર્યક્રમ ભરૂચના અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે કરવામાં આવે છે.

આજે સવારથી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે ભક્તિભાવ પૂર્વક દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે ચૈત્રી સુઠ આઠમે માં અંબાજીના દર્શન કરી ભાવિ ભક્તો એ ધન્યતા અનુભવી હતી.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

અમરેલીમાં ટ્રેન એ ટ્રેક પરથી પસાર થઈ રહેલા ચાર સિંહોને ટક્કર મારી, એક સિંહનું મોત

ProudOfGujarat

ગાંધીનગર સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી, પીડિતાને 50 હજારનું વળતર

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર પંથક માં પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આસપાસ ના રહીશો ના ટોળા સ્થળ ઉપર એકત્રિત થયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!