Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં મેયરના પ્રયત્નોથી ન્યાય મંદિરની છતની પુરાતત્વ વિભાગ દ્વારા રીનોવેશન કામગીરી હાથ ધરાઈ.

Share

વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ન્યાયમંદિરના ગેટની છત ધરાશાયી થઈ હતી જેની કામગીરી પુરાતત્વ વિભાગે શરૂ કરેલ છે તેવા અહેવાલો વડોદરાના મેયર કેયુર રોકડિયા એ આપ્યા છે.

વડોદરામાં ઐતિહાસીક ન્યાયમંદિર ગેટની છત ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ધરાશાઈ થઇ હતી જેના વિશે અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી અનેક વખત આર્કિઓલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને કહેવા છતાં આ કામગીરી હાથ પર લેવાથી નહોતી જેની રજૂઆત ખુદ મૈયર કેયુર રોકડિયા એ કરતા તાજેતરમાં આજથી ન્યાયમંદિરના ગેટની છતની રીનોવેશનની કામગીરી પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેનું મેયર સહિતના વડોદરાના પદાધિકારીઓએ સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : રસ્તાઓની હાલત બિસ્માર : કંથારીયા – દેરોલ માર્ગને સમારકામ કરવા ગ્રામજનો દ્વારા કલેકટરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

ઝઘડીયાના મોટામાલપોર નજીક વડોદરાના ૬૧ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે હોળી ઉલ્લાસભેર કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!