Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં મેયરના પ્રયત્નોથી ન્યાય મંદિરની છતની પુરાતત્વ વિભાગ દ્વારા રીનોવેશન કામગીરી હાથ ધરાઈ.

Share

વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ન્યાયમંદિરના ગેટની છત ધરાશાયી થઈ હતી જેની કામગીરી પુરાતત્વ વિભાગે શરૂ કરેલ છે તેવા અહેવાલો વડોદરાના મેયર કેયુર રોકડિયા એ આપ્યા છે.

વડોદરામાં ઐતિહાસીક ન્યાયમંદિર ગેટની છત ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ધરાશાઈ થઇ હતી જેના વિશે અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી અનેક વખત આર્કિઓલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને કહેવા છતાં આ કામગીરી હાથ પર લેવાથી નહોતી જેની રજૂઆત ખુદ મૈયર કેયુર રોકડિયા એ કરતા તાજેતરમાં આજથી ન્યાયમંદિરના ગેટની છતની રીનોવેશનની કામગીરી પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેનું મેયર સહિતના વડોદરાના પદાધિકારીઓએ સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

દહેજની G.A.C.L કંપનીમાંથી પેલેડીયમ કેટાલીસ્ટ પાઉડરની થયેલ ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરી ચાર આરોપીઓની લાખોના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ..!!

ProudOfGujarat

સુરેન્દ્રનગર ખાતે 1551 ફૂટ લાંબા તિરંગા સાથે ‘તિરંગા યાત્રા’ યોજાઈ, સમગ્ર શહેર દેશભક્તિનાં રંગે રંગાયુ

ProudOfGujarat

માંગરોળના લુવારા ગામે એલ.સી.બી ની ટીમે રેડ કરી 11 જુગારીને ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!