Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી નિમિત્તે મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ પર આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને તમામ પદાધિકારીઓએ પુષ્પાંજલિ કર્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર નંદા જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિરોધ પક્ષના નેતા અમીર રાવત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.કે.પટેલ, શાહિદ સ્થાનિક કાઉન્સિલર સહિતના વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 25 માં નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી થશે

ProudOfGujarat

બળાત્કાર અને અડપલાં પ્રકરણમાં સંડોવાયેલા ટ્યુશન ક્લાસીસના સંચાલકને સજા ફટકારતી નામદાર અદાલત…અગાવ પણ શિક્ષક બળાત્કારના ગુના અંગે સજા ભોગવી ચુક્યો છે.જાણો કોણ છે શિક્ષક અને હવસખોર શિક્ષકને નામદાર અદાલતે કેવી સજા ફટકારી …

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામે અગાઉ પકડાયેલા 6410 કિલો ગૌમાંસ ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી ની ટીમે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!