Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ટુંડજ ગામે રહેતા રોહિત સમાજના ઈસમ નામે સુરેશભાઇ ડાહ્યાભાઇ વાઘેલા અગાઉ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. તેની રીસ રાખી ગામના પાંચથી છ જેટલા ઇસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી સુરેશભાઇને મારક હથિયારો સાથે હુમલો કરી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સુરેશભાઇ એ કાવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા આઈ.પી.સી કલમો તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અંગેનું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે. ગુનેગારોને દાખલારૂપ સજા થાય તે માટે તેમજ ફરિયાદીને પોલીસ રક્ષણ આપવા આવેદનમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શ્યામલ નગર ચાર રસ્તા પાસેથી બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

આપ ના મન…. ભરૂચ ન.પા. ના પૂર્વ નગર સેવક મનહર પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા, કેજરીવાલે પહેરાવ્યો ખેસ.

ProudOfGujarat

ઉમરપાડાના ગોંદલીયા ગામે ખેડૂતે ખેતરમાંથી લાકડા કાપવાનો આરોપ મુકી શ્રમજીવીને માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!