Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : અવિધા ગામે કપિરાજનો આતંક, પાંચથી વધુ લોકોને બચકા ભરી ઘાયલ કર્યા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે કપીરાજે ભારે આતંક મચાવ્યો હતો. કપીરાજના આતંકના કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યુ હતું. કપીરાજે પાંચથી વધુ વ્યક્તિઓને શરીરે બચકા ભરીને ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને અવિધાની સરકારી હોસ્પિટલમા પ્રાથમિક સારવાર આપવામા આવી.

આ અંગેની ઝઘડિયા વનવિભાગે જાણ કરાતા વન વિભાગ દ્વારા કપિરાજને ઝડપી પાડવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. લખાઈ રહ્યું છે ત્યાં સુધી કપિરાજ પજારે પુરાયો નથી હાલ કપિરાજને ઝડપી પાડવાની કવાયત વન વિભાગ દ્વારા ચાલુ છે તેમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૭ કેસો નોંધાતા કુલ કેસનો આંક ૫૪૫ થયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ 18 કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા 294 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!