Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાતા ઝઘડીયા તાલુકાના ૬૧ અસરગ્રસ્ત પરિવારો ને સલામત સ્થળે ખસેડાયા

Share

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમ માં પાણી ની સપાટી માં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાથી ડેમ માંથી નર્મદા માં પાણી છોડાતા નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાઇ છે.ત્યારે ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં પુરના પાણી પ્રવેશી જતા ઝઘડીયા મામલતદાર રાજવંશી અને રાજપારડી પીએસઆઇ જાદવે સ્ટાફ સાથે આ પુર ગ્રસ્ત ૫ ગામોના ૬૧ જેટલા અસરગ્રસ્ત પરિવારોને અવિધા અને ભાલોદ ખાતે ઉભા કરાયેલા રાહત કેમ્પો માં ખસેડ્યા હતા.જે પૈકી પોરા ગામના ૨૨ પરિવાર ઓરપટાર ના ૧૦ જુનીતરસાલી ના ૧૧ જુનાટોઠિદરા ના ૫ અને જરસાડ ના ૧૩ પુર અસરગ્રસ્ત પરિવારોનું સલામત રીતે સ્થળાંતર કરાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

બનાસકાંઠા શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં મંદિરમાં ગર્ભગૃહમાં વીઆઈપી દર્શન કરાયા બંધ

ProudOfGujarat

ભરૂચ 108 ઈમરજન્સી સેવાની કુલ 19 જેટલી એમ્બ્યુલન્સો ખાસ દિવાળીના પર્વમાં એલર્ટ

ProudOfGujarat

અંકલેશ્વરના ધંતુરીયા પાટિયા પાસેથી ભરૂચ એલ.સી.બી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!