Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશજીની નાની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરાયું, જુઓ ક્યાં.

Share

ભરૂચ નગરપાલિકા પમુખ તથા મુખ્ય અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તા.31/08/2022 ના રોજથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થયેલ છે. ભરૂચ શહેરમાં સ્થાપના કરવામાં આવતા એક દિવસથી લઈને દશ દિવસ સુધીના નાની મોટી ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન માટે નગરપાલિકા તરફથી જે.બી.મોદી પાર્કની સામે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ભરૂચ શહેરના ગણપતિ મંડળો દ્વારા લાવવામાં આવેલ ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે.

Advertisement

Share

Related posts

જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોની મુલાકાત લેતા BJP મીડિયા વિભાગ.

ProudOfGujarat

અંકલેશ્વર : જીઆઇડીસીમાંથી પસાર થતી નહેરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો કડોદરા પ્રહરી કેમિકલકાંડ બાબતે ચુકાદો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!