Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશજીની નાની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરાયું, જુઓ ક્યાં.

Share

ભરૂચ નગરપાલિકા પમુખ તથા મુખ્ય અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તા.31/08/2022 ના રોજથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થયેલ છે. ભરૂચ શહેરમાં સ્થાપના કરવામાં આવતા એક દિવસથી લઈને દશ દિવસ સુધીના નાની મોટી ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન માટે નગરપાલિકા તરફથી જે.બી.મોદી પાર્કની સામે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ભરૂચ શહેરના ગણપતિ મંડળો દ્વારા લાવવામાં આવેલ ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે.

Advertisement

Share

Related posts

આજરોજ ભરૂચ જિલ્લામાં પાણીની વ્યવસ્થા અંગે GNFC ખાતે સમીક્ષા બેઠક મળી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રખડતા ઢોરનાં ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય વધ્યો.

ProudOfGujarat

વાંકલ : તાલુકા પંચાયતના મહિલા સદસ્યે ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે સામેવાળાને પોલીસ સ્ટેશનમાં માર્યા તમાચા : ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!