Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે નેત્રંગ પંથકમાં ઘરે ઘરે જઇને પારિવારિક શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો.

Share

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આ અભિયાન અંતર્ગત બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ ઘરોમાં નિ:સ્વાર્થ ભાવે ઘુમીને પારિવારિક શાંતિના અમૃત ધુંટાવ્યાં લોકસેવામાં સદા પ્રવૃત્ત BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં સતત અઢી મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક વિશિષ્ટ સામાજિક અભિયાન ‘પારિવારિક શાંતિ અભિયાન -૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત નેત્રંગ ટાઉનના વિવિધ વિસ્તારોમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાને લઈને ઘરો ઘર ઘૂમીને પારિવારિક શાંતિ અને એકતાનો સંદેશ આપનારા બી.એ.પી.એસ.ના સ્વયંસેવકોને નિસ્વાર્થ ભાવે જોડાયા. સાથે જ આગામી ૨૦/૧૦/૨૦૨૨ થી ૨૬/૧૦/૨૦૨૨ સુધી ઝાડેશ્વર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર જીવન ઉત્કર્ષ મહોત્સવમાં પધારવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને અર્પણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અનંત ચૌદશે છાશનું વિતરણ કરાયું

ProudOfGujarat

સુરત : દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં હાઇવે ઉપર હોટલ શિવકૃપા નજીક ટેમ્પોમાં દવાનાં બોક્ષની નીચે વિદેશી દારૂ સંતાડીને લઈ જતા 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!