Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ સહીત જિલ્લાભરમાં નવરાત્રીની ઉજવણી કરાઇ.

Share

જિલ્લાભરમાં ઠેરઠેર શેરી ગરબાનુ આયોજન થકી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. નડિયાદ શહેરમાં આવેલ માઈ મંદિરમાં પણ પરંપરા મુજબ નવરાત્રીની ઉજવણી થનાર છે. જેમાં પ્રથમ નોરતા તા.૨૬ સપ્ટેમબરને સોમવારે સ્થાપન,અખંડ જયોત સ્થાપાન કરવામાં આવી છે. તા. ૩૦ મી સપ્ટેમ્બરેના રોજ લલીતા પંચમીની ઉજવાશે. ૩ ઓકટોબર સોમવારના રોજ આઠમની ઉજવણી કરાશે. તા.૪ થી ઓકટોબરને નોમની ઉજવણી કરાશે.૫ ઓકટોબરના રોજ દશેરાની ઉજવણી થશે.

શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલ અંબા આશ્રમ ખાતે પણ નવરાત્રીની ઉજવણી થનાર છે. નડિયાદ સહિત જિલ્લાભરમાં આવેલ તમામ નાના મોટા મંદિરોમાં નવરાત્રી પર્વની ઉજવણીનુ આયોજન કરાયું છે. ખેડામાં આવેલ મેલડી માતાના મઢે નવરાત્રીની ઉજવણીનુ આયોજન કરાયુ છે. જયારે નગરના અનેક સ્થળોએ શેરી ગરબાનુ આયોજન કરાયુ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વર્ષની હ્રદયસ્પર્શી તસ્વીર, હીરાબાને 100 વર્ષ પૂર્ણ, દીકરા નરેન્દ્રની ચરણવંદના.

ProudOfGujarat

ભરૂચ કોર્ટ રોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવા વકિલ મંડળો ની માંગ .

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના ટંકારી રોડ ઉપર આવેલ સોસાયટીના અગ્રણીઓએ મીઠાના અગરમાંથી મીઠુ ઓવરલોડ ભરીને વહન કરતી ટ્રકોને રોકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!