Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાના વાંકલમાં તા.૧લી એ રૂ.૨૦.૬૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરાશે.

Share

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે તા.૧ લી ઓક્ટોબર એ સવારે ૯.૦૦ વાગ્યે માંગરોળ તાલુકાના વાંકલમાં આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે રૂ.૨૦.૬૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે.

આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ ગણપતસિંહ વસાવા, ઇશ્વરભાઇ પરમાર, મોહનભાઇ ઢોડિયા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, આનંદભાઇ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત તેમજ અગ્રણીઓ, પ્રજાજનો ઉપસ્થિત રહેશે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : કોરોનાનાં કારણે વર્ષો જૂની નાતાલની પરંપરા તૂટી…

ProudOfGujarat

ભરૂચ ના મહાદેવ નગર સોસાયટીમાં બોલેરો પીક અપ માં ચોર ખાના માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : સુરત તરફ જતી બલેનો કારનું ગોલ્ડન બ્રિજમાં ટાયર ફાટતાં 3 ને ઇજા : વાહનચાલકો અટવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!