Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાના વાંકલમાં તા.૧લી એ રૂ.૨૦.૬૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરાશે.

Share

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે તા.૧ લી ઓક્ટોબર એ સવારે ૯.૦૦ વાગ્યે માંગરોળ તાલુકાના વાંકલમાં આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે રૂ.૨૦.૬૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે.

આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ ગણપતસિંહ વસાવા, ઇશ્વરભાઇ પરમાર, મોહનભાઇ ઢોડિયા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, આનંદભાઇ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત તેમજ અગ્રણીઓ, પ્રજાજનો ઉપસ્થિત રહેશે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

રાજપારડી : પ્રાંકડ ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા તળાવ નજીક આંગણવાડી અને મંદિર હોવાથી બાળકો અને જનતામાં ડર ગામમાં એક કપિરાજે પણ આંતક મચાવ્યો છે.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પીટલમાંથી સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી નાસી જનાર કેદીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

વડોદરાના માંજલપુરમાં જુના ઝઘડાની અદાવતે યુવકને ચાકુનો ઘા માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!