Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દિવાળી વેકેશનમાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ ખાતે આરતીમાં ઉમટ્યા.

Share

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ઘાટ ખાતે ઉમટી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી સાંજે નર્મદા કિનારે નર્મદા ઘાટ પર મહા આરતીના દર્શનનો લાભ લેવા પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

નર્મદાઘાટ ખાતે ચોમાસાની વિદાય પછી મૂળ જગ્યાએ નર્મદા આરતી ધાર્મિક વાતાવરણમાં થઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીનો લાભ લઇ રહ્યા છે. સાંજે વાતાવરણ આરતીમય ભક્તિમય બની જાય છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ઐતિહાસિક જન સંકલ્પ રેલીનું આયોજન… જેમાં એક મંચ ઉપર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી,UPA ચેરપર્સન સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તેમજ AICCના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે…

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક ટ્રક ખાડામાં ફસાતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ.

ProudOfGujarat

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને માંગરોળ સમિતિ દ્વારા મા. મહોદય શ્રી રાષ્ટ્રપતિને સંબોધીને પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારા સામે માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!