Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દિવાળી વેકેશનમાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ ખાતે આરતીમાં ઉમટ્યા.

Share

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ઘાટ ખાતે ઉમટી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી સાંજે નર્મદા કિનારે નર્મદા ઘાટ પર મહા આરતીના દર્શનનો લાભ લેવા પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

નર્મદાઘાટ ખાતે ચોમાસાની વિદાય પછી મૂળ જગ્યાએ નર્મદા આરતી ધાર્મિક વાતાવરણમાં થઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીનો લાભ લઇ રહ્યા છે. સાંજે વાતાવરણ આરતીમય ભક્તિમય બની જાય છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ઝઘડીયા તાલુકાના નવા મંજુર થયેલ રસ્તાઓનુ નિરિક્ષણ કર્યું.

ProudOfGujarat

મોડાસાના વેપારીને ઇફ્કો કંપનીની ખાતરની ફ્રેન્ચાઇઝીની આપવાની લાલચ આપી 29.59 લાખની ઠગાઈ

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકા દ્વારા વોર્ડ વન વિક મિશન કાર્યક્રમની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!