Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દિવાળી વેકેશનમાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ ખાતે આરતીમાં ઉમટ્યા.

Share

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ઘાટ ખાતે ઉમટી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી સાંજે નર્મદા કિનારે નર્મદા ઘાટ પર મહા આરતીના દર્શનનો લાભ લેવા પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

નર્મદાઘાટ ખાતે ચોમાસાની વિદાય પછી મૂળ જગ્યાએ નર્મદા આરતી ધાર્મિક વાતાવરણમાં થઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીનો લાભ લઇ રહ્યા છે. સાંજે વાતાવરણ આરતીમય ભક્તિમય બની જાય છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહની પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક…

ProudOfGujarat

ચારણ સમાજ નાકુળદેવી વિશે અભદ્ર ટીપ્પણી ફેસબુક પર કરવા બદલ જિલ્લા એસપી ને આવેદન

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પાણીની વ્‍યવસ્‍થા અંગે જિલ્લા પ્રભારી સચિવશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!