Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ કરાયો.

Share

વડોદરા શહેરમાં આજે આન બાન શાનની સાથે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે તે પૂર્વે ગઈકાલે નરસિંહજીની પોળ ખાતે મેળો ભરાયો હતો. પોળમાં સર્વત્ર રોશની જોવા મળી હતી તો ભજનિકો એ ભજન કરીને પોળનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.

આજે વહેલી સવારે આઠ કલાકથી ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હોય ભાગ લીધો હતો અને ઠાકોરજીને સ્પર્શ કરી ચાંલ્લો કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ગડખોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની…

ProudOfGujarat

અંકલેશ્વરના શિક્ષકે પોતાની કલાકૃતિથી મોરારી બાપુની આબેહૂબ છબી બનાવી.

ProudOfGujarat

ઝંખવાવ માં ભાજપ કાર્યકરોની સમન્વય બેઠક અને બજેટ કાર્યશાળા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!