Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ કરાયો.

Share

વડોદરા શહેરમાં આજે આન બાન શાનની સાથે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે તે પૂર્વે ગઈકાલે નરસિંહજીની પોળ ખાતે મેળો ભરાયો હતો. પોળમાં સર્વત્ર રોશની જોવા મળી હતી તો ભજનિકો એ ભજન કરીને પોળનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.

આજે વહેલી સવારે આઠ કલાકથી ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હોય ભાગ લીધો હતો અને ઠાકોરજીને સ્પર્શ કરી ચાંલ્લો કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં આજે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા : આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલનાં હસ્તે નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!