Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પલાણામા બારદનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વસો તાલુકાના પલાણા ગામે આવેલ રત્નરાજ ટ્રેડિંગ કંપનીના બારદાનના ગોડાઉનમાં મંગળવારની રાત્રે ભીષણ આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતાં અહીયા આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ૩ થી વધુ ફાયર બ્રાઉઝરો દ્વારા કલાકો સુધી પાણીનો છંટકાવ કરવામાં આવતાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ગોડાઉન હોવાથી આગ પર કાબુ મેળવવા ઘણી મુશ્કેલ પડી હતી. ફાયર આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ-આખરે અસ્તિત્વ ગુમાવી બેઠી માં નર્મદા-શુ પાણી વગર ની નેતાગીરી જવાબદાર..!!જાણો ક્યાં નદીમાં વાહનો ફરતા થયા…

ProudOfGujarat

નેત્રંગના આજોલી ગામે જંગલ ખાતાના બીટ ગાર્ડ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ નજીક હાઇવે પર  અકસ્માતમાં 4 લોકોના મોત મંડવા ગામ નજીક ટ્રેલરમાં પાછળથી લકઝરી બસ ઘુસી જતા સર્જાયો અકસ્માત……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!