Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ડાકોર બસસ્ટેશન તરફના રસ્તા પર ગંદકીથી રાહદારીઓ પરેશાન.

Share

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડરાય ભગવાનના દર્શનાર્થે બસમાં મુસાફરી કરીને આવતા યાત્રિકો, વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનનો આવતા હોય છે. ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલ માર્ગમાં ગંદકીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ડાકોર બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતા જ ખાડા અને પાણીથી ભરેલા ખાબોચિયા જોવા મળે છે. જેના કારણે યાત્રિકોને જાનહાની થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ બાબતે ડાકોર એસટી ડેપો મેનેજરનો સંપર્ક સાધતા તેમણે ડાકોર નગરપાલિકામાં લેખિત જાણ કરવામાં આવી છે, તેમજ ડાકોર પોલીસ સ્ટેશનમાં દબાણ બાબતે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં મુલદ નજીક કારમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

પાલેજ ખાતે સી.સી.આઇ કેન્દ્રમાં પ્રારંભિક પાંચસો ક્વિન્ટલ કપાસની ખરીદી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!