Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ડાકોર બસસ્ટેશન તરફના રસ્તા પર ગંદકીથી રાહદારીઓ પરેશાન.

Share

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડરાય ભગવાનના દર્શનાર્થે બસમાં મુસાફરી કરીને આવતા યાત્રિકો, વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનનો આવતા હોય છે. ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલ માર્ગમાં ગંદકીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ડાકોર બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતા જ ખાડા અને પાણીથી ભરેલા ખાબોચિયા જોવા મળે છે. જેના કારણે યાત્રિકોને જાનહાની થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ બાબતે ડાકોર એસટી ડેપો મેનેજરનો સંપર્ક સાધતા તેમણે ડાકોર નગરપાલિકામાં લેખિત જાણ કરવામાં આવી છે, તેમજ ડાકોર પોલીસ સ્ટેશનમાં દબાણ બાબતે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આકાશી યુદ્ધના એવા ઉત્તરાયણનો પર્વ જામશે ખરું….?

ProudOfGujarat

ટ્રકની ટકરે બાઈક સવાર પૂર્વ સરપંચની મોતની ઘટના માં ચોંકાવનારો ઘટસ્ફોટ: રાજકીય અદાવતમાં હત્યા કરી

ProudOfGujarat

સુરત : સરથાણામાં MD ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ, જથ્થો આપનાર ઈસમ વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!