Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઈવે પર ખેતરમાં પાણી વાળતાં ખેડૂતનું મોત નીપજયું.

Share

વચલાપરા વિસ્તારમાં સતવારા સમાજની ભોજન શાળા પાછળ રહેતાં અરણભાઈ સુખાભાઈ જાદવ હાઈવે ઉપર છબીલા હનુમાનજી મંદિર પાછળ આવેલા પોતાના ખેતરમાં રાત્રિના સમયે ઘંઉના પાકને પાણી પીવડાવવા ગયા હતા ત્યારે વહેલી સવારે આજુબાજુના ખેડૂતોએ જોયું કે પાણીનાં પાઈપ પાસે અરજણભાઈ નીચે પડેલા નજરે પડ્યા હતા ત્યારે આ બાબતે પરિવારજનોને જાણ કરતાં પરિવારના સભ્યો ખેતરે અરજણભાઈને લીબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અરજણભાઇને મૃત જાહેર કર્યા ત્યારે જોવાનું એ રહ્યું કે હત્યા થઈ ? કે કુદરતી મોત થયું ? તે કારણ બહાર આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મોરબીમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ અંગે જાહેર વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : પાયા વિહોણી જગ્યા સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠે નોંઘાવેલ ફરિયાદ રદ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

અનેક યુવકો જેની સામે જોવાથી ડરતા હતા તે રીપલે નૂતન વર્ષમાં અનિલના પ્રેમનો સ્વિકાર કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!