Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઈવે પર ખેતરમાં પાણી વાળતાં ખેડૂતનું મોત નીપજયું.

Share

વચલાપરા વિસ્તારમાં સતવારા સમાજની ભોજન શાળા પાછળ રહેતાં અરણભાઈ સુખાભાઈ જાદવ હાઈવે ઉપર છબીલા હનુમાનજી મંદિર પાછળ આવેલા પોતાના ખેતરમાં રાત્રિના સમયે ઘંઉના પાકને પાણી પીવડાવવા ગયા હતા ત્યારે વહેલી સવારે આજુબાજુના ખેડૂતોએ જોયું કે પાણીનાં પાઈપ પાસે અરજણભાઈ નીચે પડેલા નજરે પડ્યા હતા ત્યારે આ બાબતે પરિવારજનોને જાણ કરતાં પરિવારના સભ્યો ખેતરે અરજણભાઈને લીબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અરજણભાઇને મૃત જાહેર કર્યા ત્યારે જોવાનું એ રહ્યું કે હત્યા થઈ ? કે કુદરતી મોત થયું ? તે કારણ બહાર આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પેપર લીક મામલોઃ પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી કરાઈ ધરપકડ.

ProudOfGujarat

કચ્છ-ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર-અનેક ચોરીમાં સંડોવાયેલ છે આરોપી..

ProudOfGujarat

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં અમરનાથ યાત્રા ફરી અટકી, વાહન વ્યવહાર ખોરવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!