Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફૂડ લાઇસન્સ વગરની નોનવેજની દુકાનોને સીલ કરાઇ.

Share

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર મનપાના કમિશનર વિજય કુમાર ખરાડી સાહેબના માર્ગદર્શન મુજબ શહેરના જુદા- જુદા વિસ્તારોમાં ફૂડ લાઇસન્સ ન ધરાવતી હોય ધારા – ધોરણોને નેવી મૂકીને ચાલતી હોય, તેવી ગેરકાયદેસર ચિકન અને મટનની દુકાનો શહેરના ખોડીયાર કોલોની, ડિફેન્સ કોલોની, કાલાવડ નાકા બહાર આવેલી ચિકન શોપ જેમાં અનહાઇજેનિક ફૂડ રાખવામાં આવતું હોય તેવી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મનપાની એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર નીતિન દીક્ષિત, એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી, ફુડ શાખાના ઇન્સ્પેક્ટર એન.પી.જાસોલીયા, દશરથ ઓસડીયા, શોપ શાખાના ઇન્સ્પેક્ટર હસમુખ પાંડોર, સોલિડ વેસ્ટ શાખાના ઝોન ઓફિસર દીપક પટેલ સાથે મળીને કુલ 42 દુકાનોને સીલ કરવાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ની સૂર્યા લાઈફ સાયન્સમા આગ થી દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

ProudOfGujarat

આમોદ: તણછા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું

ProudOfGujarat

વડોદરા : કરજણની વૃંદાવન સોસાયટીમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા, હજારોની મત્તાની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!