Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદારા ના ગોઝારા અકસ્માત ના મૃતકો ને અહેમદ ભાઈ પટેલની શ્રધ્ધાંજલી

Share

ભરૂચના દયાદારા ખાતે સર્જાયેલા ગોઝારા અકસ્માતના મૃતકોને રાજ્યસભા સાંસદ અહેમદ ભાઈ પટેલે શોક સંદેશો પાઠવી શ્ર્ધ્ધાંજલી અર્પી છે.

અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં આ ઘટનાને આઘાતજનક ગણાવીને દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યુ કે મદરાસામાં અભ્યાસ કરતાં બાળકો સાથે સર્જાયેલી દુર્ઘટનાનો સંદેશ મળતા જ દિલગીરી અને આઘાત અનુભવ્યો છ. કુદરત તમામ મૃતકો ની આત્માને શાંતિ અર્પી પોતાના સાનિધ્યમાં લે એવી દુઆ કરું છુ. અને ઇજાગ્રસ્તો વહેલી તકે સારા થાય એ માટે દુયાની સાથે સાથે તમામના પરિવારજનને તાકાતાપે એવી લાગણી છે. આ દુખની ઘડીમાં હું એમની સાથે છુ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જુના કાંસીયા ગામમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો મહિલા બુટલેગરની ધરપકડ જયારે કુખ્યાત બુટલેગર સહીત બે ઈસમો ફરાર.

ProudOfGujarat

પંચમહાલ અને દાહોદ જિલ્લાના શ્રમયોગી કલ્યાણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા શ્રમયોગીઓએ પારિતોષિક માટે અરજી કરવી.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના ડહેલી ગામમાં નદી ઉપર પુલના અભાવે ગ્રામજનો ધસમસતા પાણીમાંથી નનામી સ્મશાન સુધી લઈ જવા મજબુર.

ProudOfGujarat
error: Content is protected !!