Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદારા ના ગોઝારા અકસ્માત ના મૃતકો ને અહેમદ ભાઈ પટેલની શ્રધ્ધાંજલી

Share

ભરૂચના દયાદારા ખાતે સર્જાયેલા ગોઝારા અકસ્માતના મૃતકોને રાજ્યસભા સાંસદ અહેમદ ભાઈ પટેલે શોક સંદેશો પાઠવી શ્ર્ધ્ધાંજલી અર્પી છે.

અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં આ ઘટનાને આઘાતજનક ગણાવીને દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યુ કે મદરાસામાં અભ્યાસ કરતાં બાળકો સાથે સર્જાયેલી દુર્ઘટનાનો સંદેશ મળતા જ દિલગીરી અને આઘાત અનુભવ્યો છ. કુદરત તમામ મૃતકો ની આત્માને શાંતિ અર્પી પોતાના સાનિધ્યમાં લે એવી દુઆ કરું છુ. અને ઇજાગ્રસ્તો વહેલી તકે સારા થાય એ માટે દુયાની સાથે સાથે તમામના પરિવારજનને તાકાતાપે એવી લાગણી છે. આ દુખની ઘડીમાં હું એમની સાથે છુ.

Advertisement

Share

Related posts

ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં 80 થી વધુ મુસાફરોને ફૂડ પોઈઝનિંગની અસર

ProudOfGujarat

કડકિયા કોલેજમાં આદી કવિ નરસિંહ મહેતા ઉપર વ્યાખ્યાન યોજાયું

ProudOfGujarat

વલસાડમાં સંજુ ફિલ્મને ઝબરો પ્રતિસાદ ,વલસાડ કો સંજુ પસંદ હે….સીનેપાર્કમાં દર્શકોની ભારેભીડ શો ફુલ

ProudOfGujarat
error: Content is protected !!