Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંન્કલેશ્વર જીઆઈડીસી ની સ્ટીમ હાઉસ કંપની નો બોર સીલ કરાયો..

Share

 

અંકલેશ્વર જીઆઇડીસી ની સ્ટીમહાઉસ કંપનીનાગેરકાયદેસર પાણીનો બોર અંગેની જાણ નોટીફાઈડ વિભાગને થતા બોરને સીલ મારવા મા આવ્યું છે.
અન્કલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કોઇ નવા બોરવેલ પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં પણ કેટલાક પરવાનગી વગર ગેરકાયદે રીતે પાણીનો બોર કરીને બેઠા છે.

Advertisement

અંકલેશ્વર નોટીફાઈડ વિભાગને માહિતી મળી હતી હતું કે નવી બની રહેલ સ્ટીમ હાઉસ કંપની દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર પાણીના બોર કરવામા આવ્યો છે. જે આધારે સરપ્રાઈઝ ચેકીંગ કરવા મા આવતા કંપની માબોર મળી આવતા નોટીફાઈડના વોટરવર્કસ વિભાગ દ્વારા તાત્કાલીક બોર સીલ કરી દેવામાં આવ્યો હતો.તેમજ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

ધૈર્યરાજની જેમ ગડખોલના પાર્થને પણ 16 કરોડના ઇન્જેકશનની જરૂરિયાત સર્જાઇ : માતા-પિતા માંગી રહ્યા છે મદદ.

ProudOfGujarat

સરકાર સામે તલાટી મંડળે બાયો ચડાવી પેનડાઉન કરી

ProudOfGujarat

મુખ્યમંત્રી નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયક

ProudOfGujarat
error: Content is protected !!