Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંન્કલેશ્વર જીઆઈડીસી ની સ્ટીમ હાઉસ કંપની નો બોર સીલ કરાયો..

Share

 

અંકલેશ્વર જીઆઇડીસી ની સ્ટીમહાઉસ કંપનીનાગેરકાયદેસર પાણીનો બોર અંગેની જાણ નોટીફાઈડ વિભાગને થતા બોરને સીલ મારવા મા આવ્યું છે.
અન્કલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કોઇ નવા બોરવેલ પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં પણ કેટલાક પરવાનગી વગર ગેરકાયદે રીતે પાણીનો બોર કરીને બેઠા છે.

Advertisement

અંકલેશ્વર નોટીફાઈડ વિભાગને માહિતી મળી હતી હતું કે નવી બની રહેલ સ્ટીમ હાઉસ કંપની દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર પાણીના બોર કરવામા આવ્યો છે. જે આધારે સરપ્રાઈઝ ચેકીંગ કરવા મા આવતા કંપની માબોર મળી આવતા નોટીફાઈડના વોટરવર્કસ વિભાગ દ્વારા તાત્કાલીક બોર સીલ કરી દેવામાં આવ્યો હતો.તેમજ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

બિન જરૂરી વીજરીનો વેડફાટ ..જાણો ક્યાં

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બહારથી આવેલા ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના આરોગ્ય તપાસમાં બહાર આવ્યા બાદ જિલ્લામાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે જ્યારે જિલ્લામાં કુલ ચાર મોત હમણાં સુધીમાં થયા છે.

ProudOfGujarat

ભરૂચના વિવિધ પોલીસ મથકોની હદમાં ઝડપાયેલ કરોડોના દારૂના જથ્થા ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું

ProudOfGujarat
error: Content is protected !!