Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંન્કલેશ્વર જીઆઈડીસી ની સ્ટીમ હાઉસ કંપની નો બોર સીલ કરાયો..

Share

 

અંકલેશ્વર જીઆઇડીસી ની સ્ટીમહાઉસ કંપનીનાગેરકાયદેસર પાણીનો બોર અંગેની જાણ નોટીફાઈડ વિભાગને થતા બોરને સીલ મારવા મા આવ્યું છે.
અન્કલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કોઇ નવા બોરવેલ પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં પણ કેટલાક પરવાનગી વગર ગેરકાયદે રીતે પાણીનો બોર કરીને બેઠા છે.

Advertisement

અંકલેશ્વર નોટીફાઈડ વિભાગને માહિતી મળી હતી હતું કે નવી બની રહેલ સ્ટીમ હાઉસ કંપની દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર પાણીના બોર કરવામા આવ્યો છે. જે આધારે સરપ્રાઈઝ ચેકીંગ કરવા મા આવતા કંપની માબોર મળી આવતા નોટીફાઈડના વોટરવર્કસ વિભાગ દ્વારા તાત્કાલીક બોર સીલ કરી દેવામાં આવ્યો હતો.તેમજ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

માંગરોળ : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત ભૂખ્યાને ભોજન ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ.

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર વન કુટિર પાસે રંગલી ચોકડી પાસે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
error: Content is protected !!