Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથેની દુષ્કર્મ ધટનામાં 3 દિવસ થયા છતાં નરાધમો નહીં ઝડપાતા સામાજિક કાર્યકર્તાએ નરાધમો જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ગાંધીનગર ગૃહ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.

Share

વડોદરામાં અધર્મ અને હિનકારી ધટનાને પગલે વડોદરાવાસીઓ રોષે ભરાયા છે. જેમાં નવલખી મેદાનમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરનારા નરાધમોને આજે 72 કલાક થયા છતાં પોલીસે નરાધમોને પકડી નહીં શકતા વડોદરાવાસીઓ રોષે ભરાયા છે. જયારે વડોદરાની આ દુષ્કર્મની ધટનાને લઈને સામાજીક સંસ્થાઓ આગળ આવી છે. જેમાં એક સામાજીક કાર્યકર્તા ગાંધીનગર ગૃહ ખાતે બેનરો અને પ્લેકાર્ડ લગાવીને આમરણ ઉપવાસ પર બેસી ગયા છે જેમાં જયાં સુધી દુષ્કર્મ કરનારાઓ જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ઉપવાસ પર બેસી ગયા છે.તેમણે પોલીસ અને સ્થાનીક રાજકારણીઓ પર આ મામલે નિષ્ફળ ગયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચની કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે ઝુક્યા.RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા તૈયાર…

ProudOfGujarat

નડિયાદની સૂરજબા મહીલા આર્ટસ કોલેજે NAAC માં A ગ્રેડ મેળવ્યો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે મિલકતના વેરામાં ડ્રેનેજ કનેક્શનના ૫૦૦ રૂપિયાનો વિરોધ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!