Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથેની દુષ્કર્મ ધટનામાં 3 દિવસ થયા છતાં નરાધમો નહીં ઝડપાતા સામાજિક કાર્યકર્તાએ નરાધમો જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ગાંધીનગર ગૃહ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.

Share

વડોદરામાં અધર્મ અને હિનકારી ધટનાને પગલે વડોદરાવાસીઓ રોષે ભરાયા છે. જેમાં નવલખી મેદાનમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરનારા નરાધમોને આજે 72 કલાક થયા છતાં પોલીસે નરાધમોને પકડી નહીં શકતા વડોદરાવાસીઓ રોષે ભરાયા છે. જયારે વડોદરાની આ દુષ્કર્મની ધટનાને લઈને સામાજીક સંસ્થાઓ આગળ આવી છે. જેમાં એક સામાજીક કાર્યકર્તા ગાંધીનગર ગૃહ ખાતે બેનરો અને પ્લેકાર્ડ લગાવીને આમરણ ઉપવાસ પર બેસી ગયા છે જેમાં જયાં સુધી દુષ્કર્મ કરનારાઓ જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ઉપવાસ પર બેસી ગયા છે.તેમણે પોલીસ અને સ્થાનીક રાજકારણીઓ પર આ મામલે નિષ્ફળ ગયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ 2 કેસ આવતા આંકડો 25 પર પહોંચ્યો.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે…

ProudOfGujarat

ભરૂચના ભઠિયારવાડ વિસ્તાર માં ત્રણ થી ચાર દુકાનો માં તસ્કરો ત્રાટકીય હતા..જેમાં એક મેડિકલ સ્ટોર ના સીસીટીવી માં સમગ્ર ઘટના કેદ થવા પામી હતી ત્યારે મામલા અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!