Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પરમહંસ સુખાનંદજી મહારાજની 75 મી પુણ્યતિથિની ઉજવણી કરાશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શ્રીમંત કરુણા સાગર ભગવાનના મંદિરે પરમહંસ સુખાનંદજી મહારાજની 75 મી પુણ્યતિથિની ઉજવણી ૨૯/૩/૨૦૨૩ ના બુધવારે ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.

૨૯/૩/૨૦૨૩ના બુધવારે સાંજે ૪.૦૦ કલાકે સંતોનું સામૈયું તેમજ સ્વાગત કાર્યકમ યોજાશે. સાંજે ૭.૦૦થી ૮.૦૦ કલાકે ભોજન પ્રસાદી, રાત્રે ૮.૩૦ થી ૧૨.૩૦ પરમ ગુરુ સમૂહ ઉપાસના, પરમહંસ સુખાનંદજીના જીવનકાર્ય, સંતો મહંતોનું પ્રાસંગિક ઉદ્બોધન, આર્શીવચન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી માંગરોળ, ઉમરપાડા, માંડવી, નેત્રંગ, વાલીયા તાલુકાના ભાવિક ભક્તોને આધ્યાત્મિક કાર્યકમમાં હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર – જાહેર માર્ગ ઉપર યુવાનને માર મારતા અસમાજિક તત્વો વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ..

ProudOfGujarat

ચંદ્રયાન-3 ના લેન્ડિંગને લઈને ઈસરો ચીફનું મોટું નિવેદન

ProudOfGujarat

એક્સપ્રેસ વે ની કામગીરી બની ખેડૂતો માટે મુશ્કેલી સમાન, આમોદના દોરા ગામ ખાતે જળ ભરાવાથી ખેતીને નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!