Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણકીટ આપાઈ

Share

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજરોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવા શોધાયેલા ટીબીના 33 જેટલા દર્દીઓને સુરતથી ડો. દિનેશભાઈ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડો. નંદિતા બક્ષી, મેડિકલ ઓફિસર ડી ટી સી ની ઉપસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ સાથે સાથે ટીબીના રોગોની સારવાર તથા અન્યને ચેપ ન લાગે એ બાબતની સમજ આપવામાં આવેલ હતી. ટી.બી નો સ્ટાફગણ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કેનોય વોટર પ્લાન્ટના સંચાલકને 6 મહિનાની કેદ, 10 લાખનો દંડ મિત્ર પાસેથી લીધેલાં 5 લાખ પરત ન કરતાં ચાલેલાં કોર્ટ કેસમાં ચુકાદો

ProudOfGujarat

લીંબડી ધંધુકા હાઈવે પર ભોગાવા નદીના બ્રિજ પર રખડતાં ઢોરને કારણે વાહનચાલકોને મુશ્કેલી.

ProudOfGujarat

ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઇ: ગુજરાત ફૂડ સેફ્ટી મુદ્દે સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!