Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણકીટ આપાઈ

Share

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજરોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવા શોધાયેલા ટીબીના 33 જેટલા દર્દીઓને સુરતથી ડો. દિનેશભાઈ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડો. નંદિતા બક્ષી, મેડિકલ ઓફિસર ડી ટી સી ની ઉપસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ સાથે સાથે ટીબીના રોગોની સારવાર તથા અન્યને ચેપ ન લાગે એ બાબતની સમજ આપવામાં આવેલ હતી. ટી.બી નો સ્ટાફગણ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અદ્દલ કરીના કપૂર જેવો દેખાય છે જહાંગીર અલી ખાન: જુઓ તેના દીકરાની પહેલી ઝલક

ProudOfGujarat

હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

ભરૂચ : રીક્ષા ચાલકો અને સીટી બસનો વિવાદ વધુ વકર્યો : ઝાડેશ્વર રોડ પર રીક્ષા ચાલકોએ સીટી બસ રોકી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!