Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના ચાવજ ગામ આવેલ ઝૂલનશાહ પીર ની દરગાહ નું ઉર્સ શરીફ મનાવવામાં આવ્યું હતું……

Share

 :::-આ દરગાહ ની કરામત એ છે કે જેને વારંવાર તાવ આવતો હોય અને જેના કાન માંથી રસી નીકળતી હોય તેમજ ગુમડા થતા હોય તેવા લોકો અહીંયા બાધા રાખે છે અને તેઓની તકલીફો પૂર્ણ થાય છે તેવી માન્યતા છે .
અલ્હાજ પૂર-અરબસ્તાન થી બાવા ઝૂલનશાહ પીર આવ્યા હતા જેઓ નું મજાર ભરૂચ ના ચાવજ ગામ ખાતે આજે પણ આસ્થા નું પ્રતીક છે ગત રોજ હજરત ઝૂલનશાહ બાવા ના ઉર્સ શરીફ ની કોમી એકતા ના માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં હિન્દૂ મુસ્લીમ બિરાદરો ઉપસ્થીત રહ્યા હતા

Share

Related posts

ભરૂચ : નર્મદા માર્કેટમાં ફેબ્રિકેશનમાં કામ કરતાં ઇસમની ચપ્પુના ઘા મારી હત્યાથી ચકચાર….!

ProudOfGujarat

નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાતા ઝઘડીયા તાલુકાના ૬૧ અસરગ્રસ્ત પરિવારો ને સલામત સ્થળે ખસેડાયા

ProudOfGujarat

ગોધરા તાલુકાના સારંગપુર ગામે લગ્નના વરઘોડામાં પાંચ શખ્સોએ મારામારી કરી ઘીંગાણું મચાવી કારની તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat
error: Content is protected !!