Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનને આર્થિક સહાય પહોંચાડતું જિલ્લા વહીવટી તંત્ર

Share

ખેતરમાં કામ કરવા દરમિયાન આકાશી વીજળી પડવાથી ભરૂચના આમોદ તાલુકાના અણોર ગામના રહેવાસી પ્રહલાદ છત્રસંગ સોલંકી નામાના યુવકનું આકસ્મિક મૃત્યુ થયું હતું. કુદરતી આપત્તિને લીધે મૃત્યુ થવાને કારણે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ્હસ્તે મૃતકના પિતા છત્રસંગ અમરસંગ સોલંકીને રૂપિયા ચાર લાખની આર્થિક સહાય આપતો ચેક અર્પર્ણ કર્યો હતો.

આમ, આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વહીવટી તંત્ર દ્વારા કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં માત્ર ૪૮ કલાકમાં જ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરીને માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડયો છે.

Advertisement

Share

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ યાત્રાનું ઝઘડીયામાં ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ ઝઘડિયા ના વાઘપરા ગામ નજીક હાઇવા ટ્રકે મોટરસાયકલ સવાર ને અડફેટે એક નું મોત તેમજ અન્ય એક ને ઈજાઓ પહોંચી હતી

ProudOfGujarat

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!