Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનને આર્થિક સહાય પહોંચાડતું જિલ્લા વહીવટી તંત્ર

Share

ખેતરમાં કામ કરવા દરમિયાન આકાશી વીજળી પડવાથી ભરૂચના આમોદ તાલુકાના અણોર ગામના રહેવાસી પ્રહલાદ છત્રસંગ સોલંકી નામાના યુવકનું આકસ્મિક મૃત્યુ થયું હતું. કુદરતી આપત્તિને લીધે મૃત્યુ થવાને કારણે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ્હસ્તે મૃતકના પિતા છત્રસંગ અમરસંગ સોલંકીને રૂપિયા ચાર લાખની આર્થિક સહાય આપતો ચેક અર્પર્ણ કર્યો હતો.

આમ, આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વહીવટી તંત્ર દ્વારા કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં માત્ર ૪૮ કલાકમાં જ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરીને માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડયો છે.

Advertisement

Share

Related posts

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરાયા.

ProudOfGujarat

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના પગલે વહેલી તકે કોર્ષ ચલાવવા માટે અપાઈ આ સૂચના

ProudOfGujarat

ભરૂચ-નિલકંઠડેશ્વર મંદિર ના ઘાટ ખાતેથી બે સગા ભાઈ બહેન નો મૃતદેહ મળી આવતા ખળભળાટ ,સુસાઇડ નોટ માં શુ કર્યો ઉલ્લેખ જાણો વધુ….!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!