Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનને આર્થિક સહાય પહોંચાડતું જિલ્લા વહીવટી તંત્ર

Share

ખેતરમાં કામ કરવા દરમિયાન આકાશી વીજળી પડવાથી ભરૂચના આમોદ તાલુકાના અણોર ગામના રહેવાસી પ્રહલાદ છત્રસંગ સોલંકી નામાના યુવકનું આકસ્મિક મૃત્યુ થયું હતું. કુદરતી આપત્તિને લીધે મૃત્યુ થવાને કારણે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ્હસ્તે મૃતકના પિતા છત્રસંગ અમરસંગ સોલંકીને રૂપિયા ચાર લાખની આર્થિક સહાય આપતો ચેક અર્પર્ણ કર્યો હતો.

આમ, આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વહીવટી તંત્ર દ્વારા કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં માત્ર ૪૮ કલાકમાં જ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરીને માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડયો છે.

Advertisement

Share

Related posts

પહેલાં બાઇક સવારોને ટક્કર મારી બાદમાં વચ્ચે કેમ ચલાવો છો કહી માર માર્યો

ProudOfGujarat

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુમાનદેવ મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં SIR હેઠળ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ, 2.15 લાખ મતદારોના ફોર્મ ભરાઈને પરત ન આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!