Proud of Gujarat
FeaturedGujarat

દાંડિયા બજાર ગટર લાઈનના ખોદકામથી લોકોને પારાવાર તકલીફો …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટર યોજના અંગે ખોદવામાં આવેલ ખાડાઓના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર તકલીફો પડી રહી છે .દાંડિયા બજાર વિસ્તાર ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાડાનો વિસ્તાર છે.ત્યારે આ વિસ્તારનાજ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના પગલે આ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વળી દાંડિયા બજાર વિસ્તાર એ ભરૂચનો વેપારી બજાર વિસ્તાર છે .તેમજ શાકભાજીનું મોટું બજાર અહીં ભરાય છે .તે સાથે જુના ભરૂચનો હજી પણ મુખ્ય માર્ગ આ વિસ્તાર માંથી પસાર થાય છે. ત્યારે આ વિસ્તારમાના ખાડામાં વાહનો ખાબક્યા હોવાના બનાવો પણ ઘણીવાર બન્યા છે.

Advertisement


Share

Related posts

સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ચોરીનો સિલસિલો યથાવત: સાઈ કૃપા કોમ્પ્લેક્ષમાં ચોરીનો બનાવ બન્યો

ProudOfGujarat

સીઆઈઆઈ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે (આઈજીબીસી) ગુજરાતના રાજકોટમાં તેના 31મા ચેપ્ટરનો પ્રારંભ કર્યો

ProudOfGujarat

વિધવા પ્રેમિકાની પુત્રી સાથે જ દુષ્કર્મ કરનારને આજીવન કેદની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!