Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાની 108 એમ્બ્યુલન્સ સેવા 12 કલાક કરતાં લોકોને મુશ્કેલી

Share

સરકાર દ્વારા લોકોને 108 એમ્બ્યુલન્સ સેવા લોકો માટે મુકવામાં આવી છે જેથી કોઈ દર્દી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચી શકે અને હોસ્પિટલની સારવાર લઈ શકે ત્યારે મળતી માહિતી મુજબ ચુડા તાલુકાની 108 જે 24 કલાક ચાલતી હતી તે 12 કલાક જ કરવામાં આવી છે અને રાત્રેના સમયે 108 બંધ કરી દેવામાં આવી છે ત્યારે લોકોમા આ એક ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે લોકોને મોટાભાગે રાત્રિના સમયે જ 108 જરૂર પડતી હોય છે તેમજ આ 12 કલાકનો સમય કરવાથી અંતરીયાળ વિસ્તારોમાં લોકોને આ બાબતથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે જો 108 એમ્બ્યુલન્સ સેવા 24 કલાક કરવામાં આવે તો લોકોને રાત્રીના સમયે ઈમરજન્સી સેવા પુરી પડી રહે.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં જલ સે નલ તક યોજનાને પાંચ વર્ષને ત્રણ માસનો સમય ગાળો પૂર્ણ થયો હોવા છતા કામગીરી અધૂરી.

ProudOfGujarat

બજાજ ફિનસર્વ એએમસીએ બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું

ProudOfGujarat

સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!