Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાની 108 એમ્બ્યુલન્સ સેવા 12 કલાક કરતાં લોકોને મુશ્કેલી

Share

સરકાર દ્વારા લોકોને 108 એમ્બ્યુલન્સ સેવા લોકો માટે મુકવામાં આવી છે જેથી કોઈ દર્દી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચી શકે અને હોસ્પિટલની સારવાર લઈ શકે ત્યારે મળતી માહિતી મુજબ ચુડા તાલુકાની 108 જે 24 કલાક ચાલતી હતી તે 12 કલાક જ કરવામાં આવી છે અને રાત્રેના સમયે 108 બંધ કરી દેવામાં આવી છે ત્યારે લોકોમા આ એક ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે લોકોને મોટાભાગે રાત્રિના સમયે જ 108 જરૂર પડતી હોય છે તેમજ આ 12 કલાકનો સમય કરવાથી અંતરીયાળ વિસ્તારોમાં લોકોને આ બાબતથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે જો 108 એમ્બ્યુલન્સ સેવા 24 કલાક કરવામાં આવે તો લોકોને રાત્રીના સમયે ઈમરજન્સી સેવા પુરી પડી રહે.

Advertisement

Share

Related posts

નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ-સીઝન ૨.૦’ શરૂ કરાઇ.

ProudOfGujarat

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથેની દુષ્કર્મ ધટનામાં 3 દિવસ થયા છતાં નરાધમો નહીં ઝડપાતા સામાજિક કાર્યકર્તાએ નરાધમો જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ગાંધીનગર ગૃહ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.

ProudOfGujarat

પંચમહાલ : ઘોઘંબા ખાતે જી.એફ.એલ. માં આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ લોકોની આરોગ્ય રાજયમંત્રીએ મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!