Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પાણી છોડવાને લઈને તિલકવાડાના વાસણા ગામના રહીશોને જાણ કરાઇ

Share

નર્મદા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પાછલા દિવસોમાં વરસાદ વધુ જિલ્લામાં પડી રહ્યો છે ત્યારે કેટલાક જળાશય છલકાયા છે ત્યારે નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું હોય તેને લઈને પોલીસ દ્વારા કેટલા ગામોમાં આવેલ નદીના કિનારે ના જવા માટે સૂચન કરવામાં આવ્યા છે.

નર્મદા નદીમાં રાત્રી દરમ્યાન વધુ પાણી છોડવામાં આવનાર હોવાથી તિલકવાડાના વાસણ ગામના માણસોને નદી કિનારા તરફ નહી જવા જાણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા એમજીવીસીએલ અને પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરીને 85 લાખથી વધુની વીજચોરી ઝડપી.

ProudOfGujarat

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલમાં મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ.એકેડમી નાની નરોલી ખાતે INTER HOUSE SCIENCE QUIZ COMPETITION-2022 યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!