Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પાણી છોડવાને લઈને તિલકવાડાના વાસણા ગામના રહીશોને જાણ કરાઇ

Share

નર્મદા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પાછલા દિવસોમાં વરસાદ વધુ જિલ્લામાં પડી રહ્યો છે ત્યારે કેટલાક જળાશય છલકાયા છે ત્યારે નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું હોય તેને લઈને પોલીસ દ્વારા કેટલા ગામોમાં આવેલ નદીના કિનારે ના જવા માટે સૂચન કરવામાં આવ્યા છે.

નર્મદા નદીમાં રાત્રી દરમ્યાન વધુ પાણી છોડવામાં આવનાર હોવાથી તિલકવાડાના વાસણ ગામના માણસોને નદી કિનારા તરફ નહી જવા જાણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

મિત્રને મળવા નિકળેલાં મિત્રોની કાર ગટરમાં પલટી : એકનું મોત ત્રણને ઇજા

ProudOfGujarat

અહમદભાઈ પટેલ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી આપી.

ProudOfGujarat

આઇ.પી.એલ મેચ ની શરૂઆત થતા જ સટ્ટા બેટીંગ વાળા જોરમા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!