Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પાણી છોડવાને લઈને તિલકવાડાના વાસણા ગામના રહીશોને જાણ કરાઇ

Share

નર્મદા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પાછલા દિવસોમાં વરસાદ વધુ જિલ્લામાં પડી રહ્યો છે ત્યારે કેટલાક જળાશય છલકાયા છે ત્યારે નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું હોય તેને લઈને પોલીસ દ્વારા કેટલા ગામોમાં આવેલ નદીના કિનારે ના જવા માટે સૂચન કરવામાં આવ્યા છે.

નર્મદા નદીમાં રાત્રી દરમ્યાન વધુ પાણી છોડવામાં આવનાર હોવાથી તિલકવાડાના વાસણ ગામના માણસોને નદી કિનારા તરફ નહી જવા જાણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

ભરૂચ એ ડીવીઝન પોલીસે જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!